Gyan Sadhana
Scholarship :- જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના (Gyan Sadhana Scholarship): રાજ્ય સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના
જાહેર કરી છે. રાજ્યના તેજસ્વી તારલાઓ માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની જાહેરાત કરવામાં
આવી છે. આ નવી શિષ્યવૃત્તિ યોજના વિદ્યાર્થીઓના શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે
ફાયદાકારક સાબિત થશે. આ યોજનાનો અમલ શૈક્ષણિક વર્ષ 2023-24થી શરૂ થશે.
જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાની તા. 23-06-2023ના રોજ કુલ-28041 વિદ્યાર્થીઓની પ્રથમ મેરિટ યાદી જાહેર કરવામાં આવેલ છે.
આ યાદીમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓને તા. 07-08-2023 રોજ બપોરે 02:00 કલાકથી તા. 14-08-2023 ના રોજ રાત્રીના 12:00 કલાક સુધી વેબસાઈટ http://gssyguj.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી આનુષાંગિક આધાર-પુરાવા અપલોડ કરવા જણાવવામાં આવે છે. રજિસ્ટ્રેશન માટેની વિગતવાર સૂચનાઓ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તેમજ સંબંધિત વિગતોથી માહિતગાર રહેવા સમયાંતરે આ જ વેબસાઈટ જોતા રહેવાનું રહેશે.
IMPORTANT LINKS
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત પ્રોવિઝનલ મેરીટ યાદી
જ્ઞાનસાધના પસંદ થયેલ શાળાઓ જિલ્લાવાઇઝ જોવા માટે અહીં ક્લિક કરો
જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે એપ્લાય કરવા અહીં ક્લિક કરો.
GYAN SADHANA SCHOLARSHIP APPLY WEBSITE
ગુજરાત સરકારે ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના જાહેર કરી છે
- ધો. 9 થી 10 સુધીના
અભ્યાસ દરમિયાન તમને વાર્ષિક 20 હજાર રૂપિયા મળશે - ધોરણ 11 અને 12ના
વિદ્યાર્થીઓને 25
હજારની
વાર્ષિક શિષ્યવૃત્તિ આપવામાં આવશે
1 થી 8 ના વિદ્યાર્થીઓને
શિષ્યવૃતિનો લાભ આપવામાં આવશે
- પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ
માટે રાજ્ય સરકારે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના જાહેર કરી છે. જેમાં
દર વર્ષે 25
હજાર
તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવશે. આ
શિષ્યવૃત્તિ હેઠળ,
ધો. 9 થી 10 સુધીના
અભ્યાસ દરમિયાન,
તમને
વાર્ષિક 20
હજાર
રૂપિયા મળશે. તે
સિવાય ધોરણ 11
અને 12ના
વિદ્યાર્થીઓને વાર્ષિક 25 હજારની સ્કોલરશિપ આપવામાં આવશે. - શિષ્યવૃત્તિની રકમ
વિદ્યાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે.
પરિણામ જુઓ.
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષાનું પરિણામ Confirmation Number વગર જોવા માટે અહીં ક્લિક કરો.
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી
- શિષ્યવૃત્તિ સીધી વિદ્યાર્થીના ખાતામાં
જમા કરવામાં આવશે. વિદ્યાર્થીઓની
80
ટકા
હાજરીના આધારે શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં આવશે. ધોરણ 9 થી 12 દરમિયાન
જો કોઈ વિદ્યાર્થી કોઈપણ વર્ગમાં નાપાસ થાય, અથવા શાળા છોડી દે, અને
વિદ્યાર્થી સામે કોઈ ગંભીર પગલાં લેવામાં આવે તો, આ
યોજનાનો લાભ બંધ થઈ જશે.
💥🌐🌀 *જ્ઞાનસાધના હોલ ટિકિટ*
➡️ http://sebexamall.orpgujarat.com/Form/PrintHallticket
જ્ઞાન સાધના
શિષ્યવૃત્તિ પરીક્ષા 2023 નો હાઇલાઇટ પોઇન્ટ
યોજના |
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના |
અમલીકરણ વિભાગ |
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના |
લાભાર્થી |
|
સ્કોલરશીપ |
|
ફોર્મ ભરવાની તારીખો |
11-5-2023 થી |
પરીક્ષા તારીખ |
|
ઓફીસીયલ વેબસાઇટ |
|
પસંદગી |
પરીક્ષા દ્વારા |
Gyan Sadhana Scholarship
2023 Important Dates
- જાહેરાત તારીખ: 11/05/2023
- ઓનલાઈન ફોર્મની શરૂઆતની તારીખ: 11/05/2023
- છેલ્લી તારીખ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ
ઑનલાઇન ફોર્મ: 26/05/2023 - પરીક્ષાની તારીખ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ: 11/06/2023
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષા ફી
- પરીક્ષા જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ માટે કોઈ
ફી નથી
પરીક્ષાનો અભ્યાસક્રમ
અને પરીક્ષા પેટર્ન જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ
- પરીક્ષા બહુવિધ પસંદગીના પ્રશ્ન-MCQ આધારિત હશે
- પરીક્ષાના ગુણ 120 અને સમય 1.30 કલાક છે
- પરીક્ષાની ભાષા અંગ્રેજી/ગુજરાતી છે
કસોટી |
પ્રશ્નો |
ગુણ |
MAT બૌધ્ધિક |
|
40 |
SAT બૌધ્ધિક |
|
|
Gyan Sadhana Scholarship 2023
જ્ઞાન સાધના
શિષ્યવૃત્તિ માટે કોણ અરજી કરવા પાત્ર છે?
ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ સરકારી, સરકારી સહાયિત, સ્થાનિક સંસ્થાઓની શાળાઓમાં ધોરણ 8 માં અભ્યાસ કરે છે જેમાં માતાપિતાની આવક રૂ.થી વધુ ન હોય. 3,50,000/-
પાએ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અરજી કરવા પાત્ર છે.
જ્ઞાન સાધના
સ્કોલરશીપ પસંદગી પ્રક્રિયા- Selection Process
આ સ્કોલરશીપ
યોજના માટે વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
- સૌ પ્રથમ વિદ્યાર્થીએ આ સ્કોલરશીપ પરીક્ષા
માટે ફોર્મ ભરવાનુ રહેશે. - ત્યારબાદ કસોટી દ્વારા કટ મેરીટ ના આધારે
પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ જાહેર કરવામા આવશે. - ત્યારબાદ જિલ્લા કક્ષાએ ડોકયુમેન્ટ ચકાસણી
કરવામા આવે છે. - ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને સીલેકશન
લીસ્ટ બહાર પાડવામા આવે છે.
ઓનલાઇન અરજી પ્રોસેસ–
Online Application Process
જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબની પ્રક્રિયા
કરવાની રહેશે.
- સૌ પ્રથમ રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ
વેબસાઇટ https://www.sebexam.org/ પર
જવાનુ રહેશે. - તેમા Apply Online પર ક્લીક કરો.
- તેમા જ્ઞાન સાધના પ્રખરતા કસોટી પસંદ કરો.
- ત્યારબાદ ઓપન થયેલા ફોર્મ મા વિદ્યાર્થીનો
Adhar
UDI નંબર
નાખતા વિદ્યાર્થીની જરૂરી માહિતી આવી જશે. - ત્યારબાદ માંગવામા આવેલી અન્ય માહિતી
સબમીટ કરો અને વિદ્યાર્થીનો ફોટો અને સહિ અપલોડ કરો. - છેલ્લે તમારુ ફોર્મ ચકાસી કંફર્મ આપો.
- આ ફોર્મ ની પ્રિંટ કાઢી લો.
Gyan Sadhana Scholarship Notification PDF |
|
જ્ઞાન સાધના સ્કોલરશીપ ફોર્મ ભરવા માટે |